વિકાસની વાટે: આપણે વૈચારિક આઝાદી ગુમાવી રહ્યા છીએ: વિચાર પર મૂડીવાદનો કબજો.
વિકાસની વાટે: આપણે વૈચારિક આઝાદી ગુમાવી રહ્યા છીએ: વિચાર પર મૂડીવાદનો કબજો.
Published on: 08th February, 2026

કવિ સૌમ્ય જોશી કહે છે કે આપણે બધા ALGORITHM પ્રમાણે જીવીએ છીએ. આપણી વિચારધારા બદલાવાની સંભાવના ઓછી થાય છે. યુ-ટ્યૂબ પર એક VIDEO જોઈએ તો કંપની એ પ્રકારના સૂચનો મોકલે છે, દરવાજા બંધ થઈ જાય છે. જ્યોર્જ ઓરવેલે '1984'માં અંગત જિંદગીમાં દેખરેખની વાત કરી હતી. આજે બજાર નક્કી કરે છે આપણે શું વિચારીએ, કોને મત આપીએ, કયું સાચું ગણીએ. કવિની ચિંતા વૈચારિક આઝાદીની છે, જે આપણે ગુમાવી રહ્યા છીએ.