
ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાતી દુનિયા.
Published on: 28th June, 2025
આ 'ગુજરાત સમાચાર'ના પંચાંગમાં જણાવ્યા અનુસાર સંવત ૨૦૮૨ (૨૨-૧૦-૨૫)થી ૨૦૨૬ સુધી ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાં પરિભ્રમણ ખતરનાક છે. આ ગ્રહદશાના આધારે આગાહી કરવામાં આવી છે કે વિશ્વમાં યુદ્ધનો માહોલ રહેશે, ઘણા લોકોના મૃત્યુ થશે અને હાહાકાર સર્જાશે. કોઈ પણ દેશ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી.
ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાતી દુનિયા.

આ 'ગુજરાત સમાચાર'ના પંચાંગમાં જણાવ્યા અનુસાર સંવત ૨૦૮૨ (૨૨-૧૦-૨૫)થી ૨૦૨૬ સુધી ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાં પરિભ્રમણ ખતરનાક છે. આ ગ્રહદશાના આધારે આગાહી કરવામાં આવી છે કે વિશ્વમાં યુદ્ધનો માહોલ રહેશે, ઘણા લોકોના મૃત્યુ થશે અને હાહાકાર સર્જાશે. કોઈ પણ દેશ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી.
Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર