પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાંમાં આતંકી હુમલા, 11 લોકોના મોત
પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાંમાં આતંકી હુમલા, 11 લોકોના મોત
Published on: 25th February, 2026

પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાંમાં થયેલા આતંકી હુમલાથી વિસ્તાર ધણધણી ઉઠ્યો છે, જેમાં અંદાજે 11 લોકોના મોત થયા છે. આ ઘટનાને કારણે સમગ્ર પાકિસ્તાનમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો.