હવે શેરની જેમ સોનાની લે-વેચ, ભાવ વધતા જશે તો?
હવે શેરની જેમ સોનાની લે-વેચ, ભાવ વધતા જશે તો?
Published on: 17th May, 2026

દેશના આર્થિક સંકટને પહોંચી વળવા સરકાર સોનાની ખરીદી પર બ્રેક લગાવવા અપીલ કરી રહી છે. 1991માં ડો. મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવા સોનાનો ઉપયોગ કર્યો હતો. હવે, PM મોદીની અપીલ બાદ લોકોએ વિચારવું પડશે કે શું તેઓ દેશના હિતમાં સોનાની ખરીદી એક વર્ષ માટે અટકાવી શકે છે. SEBIની નવી EGR સ્કીમ શેરની જેમ સોનાની લે-વેચ કરવાનું સરળ બનાવશે.