રહાણેએ જયસ્વાલને પ્રતિબંધથી કેવી રીતે બચાવ્યો?
રહાણેએ જયસ્વાલને પ્રતિબંધથી કેવી રીતે બચાવ્યો?
Published on: 09th August, 2026

ભારતીય ક્રિકેટમાં અજિંક્ય રહાણે અને યશસ્વી જયસ્વાલના સંબંધો ચર્ચામાં રહ્યા છે. રહાણેએ 2022 ની દલીપ ટ્રોફી ફાઇનલમાં જયસ્વાલને મેદાન બહાર મોકલ્યા બાદ ખુલાસો કર્યો છે. તેના પગલાથી જયસ્વાલ 4 મેચના પ્રતિબંધથી બચી ગયો હતો. ત્યારે જયસ્વાલ સતત સ્લેજિંગ કરી રહ્યો હતો, જેના કારણે મેચ રેફરીએ પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. રહાણેએ ખુશી વ્યક્ત કરી કે જયસ્વાલ આજે ભારત માટે રમી રહ્યો છે.