વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં ક્યારે થશે એન્ટ્રી? IPL બાદ BCCI એ આપ્યો મોટો સંકેત
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં ક્યારે થશે એન્ટ્રી? IPL બાદ BCCI એ આપ્યો મોટો સંકેત
Published on: 01st June, 2026

IPL 2026 માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયામાં તેની એન્ટ્રીની ચર્ચાઓ તેજ બની છે. ઓરેન્જ કેપ જીતનાર આ યુવા ખેલાડી માટે BCCI તરફથી સકારાત્મક સંકેત મળ્યા છે. BCCI સચિવ દેવજીત સાઇકિયાએ વૈભવના વખાણ કરતા કહ્યું કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે અને BCCI તેને સર્વોચ્ચ સ્તર પર રમવા માટે તમામ પ્રયાસ કરશે. IPL માં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરનાર વૈભવ હવે India-A ટીમનો હિસ્સો બનશે અને તેનું આગામી લક્ષ્ય ટીમ ઈન્ડિયાની સિનિયર જર્સી પહેરવાનું છે.