મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
Published on: 26th April, 2026

જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેક્શનનું ૧૭મી સદીનું કાંસાનું નક્ષત્રયંત્ર, જેને ખગોળીય કોમ્પ્યુટર માનવામાં આવે છે, તેની આગામી સપ્તાહે લંડનમાં Sotheby's દ્વારા હરાજી થશે. જહાંગીરના સમયકાળમાં બનેલા આ ઇસ્લામિક આર્ટના અદભુત નમૂનાની હરાજીમાં 15 થી 25 લાખ પાઉન્ડ ઉપજવાની આશા છે. આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે.