અમદાવાદ AMCની ફરિયાદ નિવારણ પ્રણાલી હવે AIથી સજ્જ બનશે, ફરિયાદોના નિકાલ વગર ક્લોઝ નહીં થાય.
અમદાવાદ AMCની ફરિયાદ નિવારણ પ્રણાલી હવે AIથી સજ્જ બનશે, ફરિયાદોના નિકાલ વગર ક્લોઝ નહીં થાય.
Published on: 08th March, 2026

અમદાવાદ કોર્પોરેશનની ફરિયાદ નિવારણ પ્રણાલીમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થશે. CCRS-2 પ્રોજેક્ટ હેઠળ વોટ્સએપ, એપ, વેબ પોર્ટલ સહિતથી 24 કલાક ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદો માટે વીકલી રિપોર્ટ્સ જનરેટ થશે, અને ફરિયાદોના નિકાલ વગર ક્લોઝ નહીં કરી શકાય. આ સિસ્ટમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સાથે જોડાશે.