પાવીજેતપુર નગરમાં જૈનાચાર્યનું આગમન: અહિંસા અને વસુધૈવ કુટુંબકમ પર પ્રવચન
પાવીજેતપુર નગરમાં જૈનાચાર્યનું આગમન: અહિંસા અને વસુધૈવ કુટુંબકમ પર પ્રવચન
Published on: 29th May, 2026

પાવી જેતપુર સંઘમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય અશોકસાગર સુરીધરજી મ. સા. અને પાંચ આચાર્યો સાથે ૧૦ મુનિ મહારાજનું આગમન થયું. જૈનશ્રાવકોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. જૈન દેરાસરના દર્શન બાદ, સનરાઈઝ સ્કૂલમાં મ. સા.નો સ્થિરવાસ થયો. પૂ. પ્ર.પ્ર. આચાર્ય સાગરચંદ્ર સાગર સુ. મ. સાહેબે 'વસુધૈવ કુટુંબકમ' સૂત્રના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે માત્ર માનવો પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથેના સંબંધનું સૂત્ર છે.