ગોધરામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભક્તોનો મહાસાગર.
ગોધરામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભક્તોનો મહાસાગર.
Published on: 20th May, 2026

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોધરામાં શ્રી માળી વાડી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.17 થી 23 સુધી યોજાશે. શાસ્ત્રીજી આકાશભાઈ પંડયાના મુખે કથા રસપાન, મનોરથો, પોથીયાત્રા, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.