સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા.
સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા.
Published on: 19th April, 2026

દસાડા તાલુકાના 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો, જેનાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બજાણા જિલ્લા પંચાયત બેઠકના ઉદ્દઘાટન સમયે સરપંચ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. પ્રદેશ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી વિક્રમભાઈ રબારીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો. આ ઘટનાથી કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. MLA પી.કે.પરમાર સહિતના ભાજપના નેતાઓએ કાર્યકરોને આવકાર્યા.