ટ્રમ્પનો દાવો: 'ઓપરેશન સિંદૂર' રોકીને પાકિસ્તાનના PMનો જીવ બચાવ્યો.
ટ્રમ્પનો દાવો: 'ઓપરેશન સિંદૂર' રોકીને પાકિસ્તાનના PMનો જીવ બચાવ્યો.
Published on: 25th February, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ખુલાસો કર્યો છે કે જો તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોત, તો પાકિસ્તાનના PM Shehbaz Sharif જીવતા ન હોત. ભારતના "ઓપરેશન સિંદૂર" દરમિયાન યુદ્ધ થવાની શક્યતા હતી અને ટ્રમ્પે આ સમયગાળાને કૂટનીતિક સફળતા ગણાવી. ટ્રમ્પે વિશ્વના આઠ મોટા સંઘર્ષો અટકાવ્યાનો દાવો કર્યો.