વિધાનસભામાં આજે અશાંતધારા મુદ્દો, ચાર બિનસરકારી વિધેયક રજૂ થશે.
વિધાનસભામાં આજે અશાંતધારા મુદ્દો, ચાર બિનસરકારી વિધેયક રજૂ થશે.
Published on: 17th March, 2026

ગુજરાત વિધાનસભા સત્રના 19મા દિવસે અશાંતધારાનો મુદ્દો ગાજશે. બે તબક્કામાં બેઠક થશે, જેમાં મુખ્યમંત્રીના વિભાગો પર ચર્ચા, બજેટ માંગણી, મતદાન થશે. સવારે 9 વાગ્યે પ્રથમ બેઠક અને બપોરે 2:30 વાગ્યે બીજી બેઠક શરૂ થશે, પ્રશ્નોત્તરીકાળથી શરૂઆત થશે. આ ઉપરાંત ચાર બિનસરકારી વિધેયક પણ લવાશે. અને અશાંત ધારા વિશે ચર્ચા થશે.