નિવૃત્તિ બાદ PF પૈસા ઉપાડવા અંગે EPFO નો મહત્વપૂર્ણ નિયમ
નિવૃત્તિ બાદ PF પૈસા ઉપાડવા અંગે EPFO નો મહત્વપૂર્ણ નિયમ
Published on: 08th August, 2026

નિવૃત્તિ પછી PF ના તમામ પૈસા તરત જ ઉપાડવા યોગ્ય નથી. જો તાત્કાલિક મોટી જરૂરિયાત ન હોય, તો PF બેલેન્સ ખાતામાં રાખવાથી આગામી 3 વર્ષ (36 મહિના) સુધી 8% થી વધુ વ્યાજ મળતું રહેશે, જે બેંક સેવિંગ્સ એકાઉન્ટ કરતાં વધુ છે. 3 વર્ષ બાદ પણ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ન થાય તો એકાઉન્ટ ઈનઓપરેટિવ બની શકે છે. જરૂરિયાત મુજબ થોડા-થોડા પૈસા ઉપાડવા વધુ ફાયદાકારક છે.