300 નવી ટ્રેન શક્ય, ₹13 લાખ સુધીની આવક TAX-FREE સંભવિત
300 નવી ટ્રેન શક્ય, ₹13 લાખ સુધીની આવક TAX-FREE સંભવિત
Published on: 30th January, 2026

આ વર્ષના સામાન્ય બજેટમાં સરકાર 5 મોટી જાહેરાતો કરી શકે છે: Income TAX, કિસાન સન્માન નિધિમાં વધારો, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, PM સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી, અને આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર. જેમાં 13 લાખ સુધીની આવક TAX-FREE થઇ શકે છે, કિસાન સન્માન નિધિમાં વાર્ષિક રકમ વધી શકે છે, અને 300+ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો શરૂ થઈ શકે છે. આ પગલાંથી મિડલ ક્લાસ, ખેડૂતો અને સામાન્ય લોકોને ફાયદો થશે.