સોશિયલ મીડિયાનો પ્રભાવ: નૈતિકતાના કાયદા ઘડવાની તાતી જરૂરિયાત
સોશિયલ મીડિયાનો પ્રભાવ: નૈતિકતાના કાયદા ઘડવાની તાતી જરૂરિયાત
Published on: 14th July, 2026

સોશિયલ મીડિયા પર સિયા-કેતનની ઘટના અને આયેશાના આપઘાત જેવી ઘટનાઓએ લોકોની સંવેદનશીલતા ઘટાડી છે. ગ્રીષ્મા હત્યા બાદ આવી જ વધુ ઘટનાઓ બની. હવે અકસ્માત કે દુર્ઘટનામાં પણ લોકો વીડિયો વાયરલ કરવા પર ધ્યાન આપે છે, જેનાથી હિંસા સામાન્ય બની રહી છે. અલ્ગોરિધમ માત્ર એન્ગેજમેન્ટ સમજે છે, નૈતિકતા નહીં. આવા વીડિયો કોપીકેટ ઇફેક્ટ સર્જે છે, જેનાથી યુવાનોમાં હિંસા પ્રત્યેની સંવેદના ઘટે છે. નૈતિકતાનો કાયદો ઘડવો પડશે.