પ્રાકૃતિક ખેતીથી અઢી વીઘામાં 1500 મણ કારેલાનું ઉત્પાદન, સારા ભાવ મળ્યા, ખેડૂતની કમાલ.
પ્રાકૃતિક ખેતીથી અઢી વીઘામાં 1500 મણ કારેલાનું ઉત્પાદન, સારા ભાવ મળ્યા, ખેડૂતની કમાલ.
Published on: 27th April, 2026

રાસાયણિક ખેતીથી જમીન નબળી પડતા, ખેડાના અજયસિંહે Technology અને પ્રાકૃતિક ખેતી અપનાવી. દેશી ગાય આધારિત પદ્ધતિથી અઢી વીઘામાં કારેલાંની ખેતી કરી 1500 મણ ઉત્પાદન મેળવ્યું. ઘરે જ બીજામૃત, જીવામૃત બનાવ્યા. ગલગોટા અને પતરવેલીની ખેતીથી પણ સારી આવક મેળવી. વર્ષ 2025 માં 9 લાખની આવક મેળવી હતી.