બે LPG જહાજ ગુજરાત આવશે, LPG અછતમાં રાહત થશે.
બે LPG જહાજ ગુજરાત આવશે, LPG અછતમાં રાહત થશે.
Published on: 15th March, 2026

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતીય નેવીની સુરક્ષા હેઠળ LPG જહાજો ગુજરાત આવશે, જે LPGની અછતમાં રાહત આપશે. 16-17 માર્ચે મુંદ્રા અને કંડલા બંદર પહોંચશે. ઈરાને જહાજોને હોમુંઝની ખાડીમાંથી પસાર થવા મંજૂરી આપી, સિલિન્ડરના કાળાબજાર સામે કાર્યવાહી જરૂરી છે, એજન્સીએ પોલીસકર્મી રાખવા પડશે.