Menu
કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર?
કરદાતાની આવક-ખર્ચમાં મોટો તફાવત જણાશે તો નોટિસ આવશે, IT વિભાગની કોના પર નજર?
Published on: 29th June, 2025

આવકવેરા વિભાગ આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત જણાશે તો નોટિસ આપી શકે છે. AI અને Data Analytics જેવી નવી ટેક્નોલોજી હોવાથી, જાહેર કરેલી આવક અને ખર્ચની વિગતો મેળવી શકાય છે. કરદાતાઓએ Income Tax પારદર્શકતાથી ભરવો પડશે. Tax Deduction at Source (TDS)ના રિફંડ માગશે તો આવકવેરા રિટર્નની ચકાસણી થશે. Income Tax ધારા હેઠળ 2025થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ TDS રિફંડના ક્લેઈમની ચકાસણી કરીને રિફંડ મળશે.