સિયાની માતા: દીકરી દોષી તો ફાંસી આપો
સિયાની માતા: દીકરી દોષી તો ફાંસી આપો
Published on: 26th June, 2026

પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સિયા ગોયલના માતા-પિતાએ પ્રથમવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જો તેમની દીકરી દોષિત સાબિત થાય તો તેને કડકમાં કડક સજા, ફાંસી પણ આપવામાં આવે. તેમણે દાવો કર્યો કે સિયાએ લગ્નનો ક્યારેય વિરોધ કર્યો નહોતો અને અકસ્માતના દિવસે લોહગઢ જવાનો આગ્રહ કેતને જ કર્યો હતો. સિયા પર તેના મિત્ર ચેતન ચૌધરી સાથે મળીને 18 જૂને કેતનની હત્યા કરવાનો આરોપ છે.