ભારત મુલાકાતે પ્રિન્સ રહીમ આગા ખાન
ભારત મુલાકાતે પ્રિન્સ રહીમ આગા ખાન
Published on: 12th September, 2026

પ્રિન્સ રહીમ આગા ખાનની ભારત મુલાકાત અત્યારે ચર્ચામાં છે. કોઈ દેશના રાજા ન હોવા છતાં, તેઓ 'પ્રિન્સ' તરીકે ઓળખાય છે અને લાખો લોકો તેમને 'મસીહા' માને છે. તેમની શાહી જીવનશૈલી, સામાજિક કાર્યો અને આધ્યાત્મિક પ્રભાવ વિશ્વભરમાં જાણીતા છે. પ્રિન્સ રહીમ આગા ખાન, ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા ઇમામ છે અને તેમના પિતા પાસેથી 'પ્રિન્સ રહીમ આગા ખાન' નું બિરુદ મેળવ્યું છે. તેઓ ભારતના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સામાજિક-આર્થિક વિકાસ પર ભાર મૂકે છે.