પૂર્વ CJI બોલ્યા: જજ પણ માણસ છે, શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવે છે
પૂર્વ CJI બોલ્યા: જજ પણ માણસ છે, શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવે છે
Published on: 29th May, 2026

પૂર્વ CJI બીઆર ગવઈએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં બેરોજગારોને 'કોકરોચ' અને 'પેરાસાઇટ' જેવા શબ્દો કહેવાયાની વાત ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. જજ પણ માણસ છે અને અજાણતામાં કોઈ શબ્દ નીકળી જાય છે. સોશિયલ મીડિયા પર સંદર્ભ સમજ્યા વિના શબ્દોનો ખોટો અર્થ કાઢી વિવાદ ઊભો કરાય છે, જે યોગ્ય નથી. ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઓછો છે. નિવૃત્તિ પછી સરકારી પદ સ્વીકારવું કે નહીં તે અંગત બાબત છે, પરંતુ તેનાથી કામ પર દબાણ આવી શકે છે.