
ડેબિટ કાર્ડથી PFના પૈસા ઉપાડી શકાશે:શ્રમ મંત્રીએ કહ્યું- આ માટે PF ખાતાને બેંક ખાતા સાથે લિંક કરી રહ્યા છીએ, જુલાઈથી સુવિધા મળી શકે
Published on: 25th June, 2025
કર્મચારીઓને હવે ટૂંક સમયમાં ATM અને UPI દ્વારા સીધા PFના પૈસા ઉપાડવાની સુવિધા મળશે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે PF ખાતાઓને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવી રહ્યાં છે. આ સુવિધા જુલાઈથી શરૂ થાય તેવી શક્યતા છે. નવા નિયમ અનુસાર માત્ર નક્કી કરેલી રકમ ઉપાડી શકાશે જેથી કટોકટીમાં મદદ મળે અને નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ સુનિશ્ચિત રહે. વધુમાં, હવે 72 કલાકમાં પીએફ ખાતામાંથી ₹5 લાખ સુધી ઉપાડી શકાશે, પહેલા આ મર્યાદા ₹1 લાખ હતી. આ પ્રક્રિયા સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ રૂપે ઓટોમેટિક થશે તેથી મેન્યુઅલ સેટલમેન્ટ કરતા ઝડપથી સંપૂર્ણ થશે.
ડેબિટ કાર્ડથી PFના પૈસા ઉપાડી શકાશે:શ્રમ મંત્રીએ કહ્યું- આ માટે PF ખાતાને બેંક ખાતા સાથે લિંક કરી રહ્યા છીએ, જુલાઈથી સુવિધા મળી શકે

કર્મચારીઓને હવે ટૂંક સમયમાં ATM અને UPI દ્વારા સીધા PFના પૈસા ઉપાડવાની સુવિધા મળશે. કેન્દ્રિય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે PF ખાતાઓને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવી રહ્યાં છે. આ સુવિધા જુલાઈથી શરૂ થાય તેવી શક્યતા છે. નવા નિયમ અનુસાર માત્ર નક્કી કરેલી રકમ ઉપાડી શકાશે જેથી કટોકટીમાં મદદ મળે અને નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ સુનિશ્ચિત રહે. વધુમાં, હવે 72 કલાકમાં પીએફ ખાતામાંથી ₹5 લાખ સુધી ઉપાડી શકાશે, પહેલા આ મર્યાદા ₹1 લાખ હતી. આ પ્રક્રિયા સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ રૂપે ઓટોમેટિક થશે તેથી મેન્યુઅલ સેટલમેન્ટ કરતા ઝડપથી સંપૂર્ણ થશે.
Published at: June 25, 2025
Read More at દિવ્ય ભાસ્કર