હિંદ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું અમારું વિઝન: PM મોદીનો સેશેલ્સથી સંદેશ
હિંદ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું અમારું વિઝન: PM મોદીનો સેશેલ્સથી સંદેશ
Published on: 28th June, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સ દ્વારા 'ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઇઝન' (Guardian of the Blue Horizon) સન્માન મળ્યું. આ પુરસ્કાર પર્યાવરણ રક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા બદલ અપાયો. PM મોદીએ સેશેલ્સની સંસદને સંબોધી, ભારત-સેશેલ્સના 50 વર્ષના સંબંધોને યાદ કર્યા. તેમણે હિંદ મહાસાગર માટે સંદેશ આપ્યો કે, "અમારું વિઝન હિંદ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનો છે." આ તેમનું 34મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.