Menu
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ
IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ
Published on: 21st June, 2025

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન 2025થી લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમ પર ચાલી રહ્યો છે. ટેસ્ટના બીજે દિવસે ભારતીય batsman ઋષભ પંતે પોતાની ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારી હતી. બીજી બાજુ, શુભમન ગિલ 227 બોલમાં 147 રન બનાવીને આઉટ થયા છે. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે સારી ટક્કર જોવા મળી હતી અને પંતનુ શાનદાર પ્રદર્શન ભારત માટે મહત્વનુ રાહયુ હતુ.