ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "બાળકોની આકાંક્ષાઓ પદ કરતાં મોટી"
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "બાળકોની આકાંક્ષાઓ પદ કરતાં મોટી"
Published on: 09th August, 2026

પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન Gen Zને ભટકાવવાનો પ્રયાસ થયો હતો. તેમણે કહ્યું કે તેમણે PM મોદીને મળીને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. પ્રધાને ઉમેર્યું, "મારા માટે મંત્રી પદ મહત્વનું નહોતું, બાળકોની આકાંક્ષાઓ વધુ મહત્વની હતી." ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ખેડૂતના દીકરા છે અને ગૌરવને ઠેસ પહોંચે તેવું કામ નહીં કરે. પીએમની મંજૂરી બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.