CJPના આંદોલન બાદ Gen-Z ફરી જંતર મંતર પર
CJPના આંદોલન બાદ Gen-Z ફરી જંતર મંતર પર
Published on: 30th July, 2026

કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર પરનું આંદોલન પૂર્ણ થયું હતું, પરંતુ હવે Gen-Z યુવાનો 'દિશા વિદ્યાર્થી સંગઠન'ના નેજા હેઠળ ફરીથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની મુખ્ય માગણી એ છે કે કસ્ટડીમાં લેવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને એકત્ર કરાયેલો તેમનો ડેટા રેકોર્ડમાંથી હટાવવામાં આવે. વિદ્યાર્થીઓ સરકારની કડક કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.