"તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ": ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી.
"તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ": ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી.
Published on: 01st April, 2026

રાજકોટમાં ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર મોહનભાઇ હાપલીયાને વ્યાજખોરો દ્વારા ધમકી આપવામાં આવી. 3 ટકા વ્યાજે લીધેલા 2.80 લાખ સામે 18.50 લાખ આપવા છતા વધુ રકમ માંગી, ટ્રેક્ટર પડાવી લેવામાં આવ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. આ ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો છે.