અત્યાધુનિક ઇન્ટિરિયર અને વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે અમૃત ભારત કોચ તૈયાર.
અત્યાધુનિક ઇન્ટિરિયર અને વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે અમૃત ભારત કોચ તૈયાર.
Published on: 06th April, 2026

ભારતીય રેલ્વે દ્વારા 'અમૃત ભારત' કોચનું નિર્માણ, જે મુસાફરોને આરામદાયક અને ઉન્નત મુસાફરીનો અનુભવ આપશે. ગુજરાતમાં અમૃત ભારત યોજના હેઠળ 87 રેલ્વે સ્ટેશનોનું અપગ્રેડેશન થશે. આધુનિક ઇન્ટિરિયર કલર થીમ, PVC flooring, સ્નેક ટેબલ અને ફાયર સેફ્ટીના ઉચ્ચ ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. આ કોચ આધુનિકીકરણ અને વિશ્વસ્તરની સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે બનાવાયું છે.