ભારતમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણ વપરાશને કાયદેસર મંજૂરી: નીતીન ગડકરી
ભારતમાં ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણ વપરાશને કાયદેસર મંજૂરી: નીતીન ગડકરી
Published on: 15th June, 2026

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતીન ગડકરીએ ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણ (E100)ના ઉપયોગને મંજૂરી આપતા નિયમો પર સહી કરી દીધી છે. જોકે, ઓછું માયલેજ, સપ્લાય તથા પમ્પો પર વ્યવસ્થા સહિતના પડકારો યથાવત છે. ગડકરીના દાવા મુજબ, ટૂંક સમયમાં ટોચની કંપનીઓ ઇથેનોલથી ચાલતા વાહનો માર્કેટમાં લાવશે.