વલસાડના ઉમરગામ Railway Track પર મામલતદારની આત્મહત્યા
વલસાડના ઉમરગામ Railway Track પર મામલતદારની આત્મહત્યા
Published on: 14th April, 2026

વલસાડના ઉમરગામ તાલુકાના મામલતદાર ડી.સી. બ્રહ્માકારછેએ Train નીચે પડી જીવન ટૂંકાવતા ખળભળાટ મચ્યો છે. તેઓએ અગમ્ય કારણોસર Railway Track પર આપઘાત કર્યો. Railway Police (GRP) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વર્ગ-2 ના અધિકારીએ આવું પગલું કેમ ભર્યું તે ચર્ચાનો વિષય છે. પોલીસને Suicide Note મળી છે કે કેમ તેની પુષ્ટિ નથી.