મહેસાણાના બહુચરાજી તાલુકામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મહેસાણાના બહુચરાજી તાલુકામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Published on: 07th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહુચરાજી તાલુકાના સૂજાણપુરા ગામ ખાતે કપારો એન્જીનીયરીંગ ઇન્ડિયા લી. માં "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ર્ડો. સુખાજી ઠાકોર, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી રજનીભાઇ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. સૌએ મળીને સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લીધો અને વૃક્ષારોપણ કર્યું.