
ડોળીયા ફીડરમાં 8 દિવસથી પાવર બંધ રહેતા ખેડૂતો પરેશાન
Published on: 21st June, 2025
સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં ડોળિયા એજી ફીડરમાં વીજ પુરવઠો છેલ્લા ૮ દિવસથી બંધ હોવાથી અનેક ખેડૂતો પીજીવીસીએલ કચેરી પર જમાવટ કરી રજૂઆત કરી રહ્યા છે. વીજ પુરવઠો ન મળથી અંદાજે ૧૦૦ થી વધુ ખેડૂતોના કપાસ, તલ અને મગફળીના પાકોને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, વાડી વિસ્તારમાં રહેતા પરિવારજનોને પણ વીજ વિના સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોએ તંત્રને અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં પણ વીજ પુરવઠો પુનઃ શરૂ નથી થયો.
ડોળીયા ફીડરમાં 8 દિવસથી પાવર બંધ રહેતા ખેડૂતો પરેશાન

સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં ડોળિયા એજી ફીડરમાં વીજ પુરવઠો છેલ્લા ૮ દિવસથી બંધ હોવાથી અનેક ખેડૂતો પીજીવીસીએલ કચેરી પર જમાવટ કરી રજૂઆત કરી રહ્યા છે. વીજ પુરવઠો ન મળથી અંદાજે ૧૦૦ થી વધુ ખેડૂતોના કપાસ, તલ અને મગફળીના પાકોને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, વાડી વિસ્તારમાં રહેતા પરિવારજનોને પણ વીજ વિના સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોએ તંત્રને અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં પણ વીજ પુરવઠો પુનઃ શરૂ નથી થયો.
Published at: June 21, 2025
Read More at ગુજરાત સમાચાર