
બોટાદમાં મોટી દુર્ઘટના: કોઝ વે પર BAPSના હરિભક્તોની કાર તણાઈ, બે ના દુઃખદ મોત.
Published on: 14th July, 2025
બોટાદમાં કોઝ વે પરથી BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ જતાં દુર્ઘટના સર્જાઈ, જેમાં બે વ્યક્તિઓના દુઃખદ મોત થયા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર છે. ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદથી લોકોને હાલાકી થઈ રહી છે.
બોટાદમાં મોટી દુર્ઘટના: કોઝ વે પર BAPSના હરિભક્તોની કાર તણાઈ, બે ના દુઃખદ મોત.

બોટાદમાં કોઝ વે પરથી BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ જતાં દુર્ઘટના સર્જાઈ, જેમાં બે વ્યક્તિઓના દુઃખદ મોત થયા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર છે. ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદથી લોકોને હાલાકી થઈ રહી છે.
Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર