આણંદના સરગી ગામથી બાવનગજની ધજા સાથે હનુમાન ભક્તોનું ઝંડ ખાતે પ્રસ્થાન
આણંદના સરગી ગામથી બાવનગજની ધજા સાથે હનુમાન ભક્તોનું ઝંડ ખાતે પ્રસ્થાન
Published on: 15th August, 2026

બોડેલી તાલુકાના સરગી ગામના હનુમાન દાદાના 50ના પ્રથમ શનિવારે બાવન ગજની ધ્વજા ઝંડ હનુમાન દાદાને ચડાવવાની પરંપરાને ચાલુ રાખતા પગપાળા પ્રવાસનુંપ્રસ્થાન કર્યું હતું. દાદાના ભક્તોએ ધનપૂરી ઇકો ટુરીઝમ કમિટી અને જાંબુઘોડા વનરાજસિંહ સોલંકીના સહયોગથી રોકાણ કરવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે તમામ ભક્તોને રાત્રિ ભોજનની વ્યવસ્થા સરગી (દે) ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન એમ રોહિત દ્વારા કરાયું હોવાનું જાણવા મળે છે.