અમદાવાદ પ્લેન ક્રેશ: એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાય અને તપાસ રિપોર્ટની રાહમાં
અમદાવાદ પ્લેન ક્રેશ: એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો ન્યાય અને તપાસ રિપોર્ટની રાહમાં
Published on: 12th June, 2026

12 જૂન, 2025 ની કાળી સાંજે અમદાવાદથી લંડન જતી Air India Flight AI 171 ટેક ઓફના માત્ર 32-35 સેકન્ડમાં જ મેડિકલ કોલેજ પાસે ક્રેશ થઈ. આ ભયાનક દુર્ઘટનામાં 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. એક વર્ષ બાદ પણ ક્રેશ સાઈટની જર્જરિત સ્થિતિ અને પીડિત પરિવારો વળતરના વાયદાઓ વચ્ચે સાચા ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. Federation of Pilots Association એ વિદેશી કંપનીઓને પ્રાથમિક તપાસમાં ક્લીનચીટ આપવા સામે સવાલ ઉઠાવ્યા છે.