જામનગર ડિમોલિશન: આહિર સમાજ નંદુમાંના આશરા માટે મેદાને.
જામનગર ડિમોલિશન: આહિર સમાજ નંદુમાંના આશરા માટે મેદાને.
Published on: 19th May, 2026

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ એકજુથ થયો છે. વૃદ્ધ દંપતી નંદુબેન અને નારણભાઈ બેરા સાથે થયેલા અન્યાય સામે સમાજે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે 'નંદુમાંનો આશરો કાયમ રહેશે' તેવો સંકલ્પ કર્યો છે અને જમીન માલિકીનો દાવો કરી કાનૂની લડતની તૈયારી દર્શાવી છે. પ્રતિકાત્મક બાંધકામ દ્વારા એકતાનો સંદેશ અપાયો.