હનુમાન અંશ પાર્ટ-2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા?
હનુમાન અંશ પાર્ટ-2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા?
Published on: 10th September, 2026

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ભક્તિમય ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હાલ એવી અટકળો છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મના આગામી ભાગોમાં કેમિયો કરી શકે છે. નિર્માતા નમ્રતા સિંહે જણાવ્યું કે આ પ્રોજેક્ટ શરૂઆતથી જ એક ટ્રાયોલોજી તરીકે કલ્પના કરાયો હતો. તેમણે કેટલાક સેલિબ્રિટીનો સંપર્ક કર્યો છે જેઓ આ ફિલ્મ વિશે જાણતા હતા. આગામી ભાગમાં નીમ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા વૈશ્વિક સ્તરે કેવી રીતે પહોંચી તે દર્શાવાશે.