આમિર ખાન ત્રીજી વખત બનશે વરરાજા!
આમિર ખાન ત્રીજી વખત બનશે વરરાજા!
Published on: 03rd June, 2026

બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન ફરી એકવાર ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 5 Julyના રોજ તેમના લગ્ન યોજાશે. આ પ્રસંગ અત્યંત સાદગીપૂર્ણ રહેશે, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે. લગ્નની વિધિ ઘરમાં જ કાનૂની દસ્તાવેજો પર સહી કરીને પૂર્ણ કરવામાં આવશે. આમિર અને ગૌરી છેલ્લા એક વર્ષથી સાથે રહે છે અને આ સંબંધને સત્તાવાર નામ આપવા જઈ રહ્યા છે.