વિદ્યાર્થીઓના વિવાદમાં દખલ ન કરે: CJI સૂર્યકાંત
વિદ્યાર્થીઓના વિવાદમાં દખલ ન કરે: CJI સૂર્યકાંત
Published on: 15th August, 2026

લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના આમંત્રણનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમના વકીલ રજિસ્ટ્રેશન પર રોક લગાવી હતી. આ બાબતે CJI સૂર્યકાંત વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા અને બાર કાઉન્સિલને જણાવ્યું કે આ અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની બાબત છે. વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો અધિકાર છે. આ વિવાદ બાદ, બાર કાઉન્સિલે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો અને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી.