શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
Published on: 23rd July, 2026

બિહારના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું. પ્રદર્શનકારીઓ દ્વારા પથરાવ થતાં સિટી SP અશોક કુમાર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને 7 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડ્યા. 2,000થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. CCTV ફુટેજના આધારે પથરાવ કરનારાઓની ઓળખ શરૂ કરાઈ છે.