ભાવનગરના ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો
ભાવનગરના ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો
Published on: 28th May, 2026

મૃતકના પતિને દારૃ પીવાને તેઓ હોય શારીરિક માનસિક ત્રાસ આપતો હતોપતિ તેની પત્ની પર ચારિત્ર ની શંકા કરી બોલા ચાલી કરી માર જુડ કરતો હતોભાવનગર - ભાવનગર પિયર ધરાવતી અને તળાજા ના ખંઢેરા ગામે પરણાવેલપરિણીતાએ પોતાની સાસરીમાં પતિ નણંદ અને દિયરના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈઆત્મહત્યા કરી લીધી હતી.