
પોલીસ પર આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધું જ નહતું
Published on: 15th June, 2025
સ્ક્રેપ ચોરી અને ત્યારબાદ ખંડણીના બે ગુના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. સ્ક્રેપ ચોરીના ગુનામાં પોલીસે બે અને ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી જય પટેલને રાવપુરાને ફિનાઇલ પી લેતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસે કરંટ આપી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પરંતુ, પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધી જ નહતી.
પોલીસ પર આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધું જ નહતું

સ્ક્રેપ ચોરી અને ત્યારબાદ ખંડણીના બે ગુના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. સ્ક્રેપ ચોરીના ગુનામાં પોલીસે બે અને ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી જય પટેલને રાવપુરાને ફિનાઇલ પી લેતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસે કરંટ આપી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પરંતુ, પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધી જ નહતી.
Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર