સુરતમાં શેર બજારમાં રોકાણના નામે રૂ. 1.72 કરોડની ઠગાઇ આચરવામાં આવી.
સુરતમાં શેર બજારમાં રોકાણના નામે રૂ. 1.72 કરોડની ઠગાઇ આચરવામાં આવી.
Published on: 26th February, 2026

સુરતના અલથાણમાં "આઈશ્રી ખોડિયાર બ્રોકિંગ એન્ડ એડવાઈઝ" નામની ઓફિસ ખોલી હરીશ ગોહિલે જરીના વેપારી અને તેના અમેરિકામાં રહેતા ભાઈ પાસેથી શેર બજારમાં રોકાણના નામે રૂ. 1.72 કરોડની છેતરપિંડી કરી, જેમાં નકલી એપ્લિકેશન અને ખોટી બેલેન્સશીટ બતાવી વિશ્વાસઘાત કર્યો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.