સાવલી ખોખર ગામે નવી બનતી ગૌશાળામાં તોડફોડ.
સાવલી ખોખર ગામે નવી બનતી ગૌશાળામાં તોડફોડ.
Published on: 19th May, 2026

સાવલીના ખોખર ગામે હનુમાન મંદિર સ્થિત નવી બનતી ગૌશાળામાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ થતાં ચકચાર મચી છે. આ ઘટનાથી ધર્મપ્રેમી જનતામાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સંત સમાજ અને ગૌભક્તોએ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મંદિરના મહંતે ગામમાં દારૂના વ્યસનને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનું જણાવ્યું છે.