અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
Published on: 29th June, 2026

અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરાયેલા બ્લડ યુનિટ્સની ગુણવત્તા નબળી હોવાની પુષ્ટિ થઈ છે, જે માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ નબળી ગુણવત્તાવાળું બ્લડ મહારાષ્ટ્રની લગભગ 8 જેટલી બ્લડ બેંકોમાં સપ્લાય કરાતું હતું. FSL, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. આ કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે.