અમરેલી લેટરકાંડનાં વિવાદિત વરઘોડામાં માનવ અધિકારનો ભંગ
અમરેલી લેટરકાંડનાં વિવાદિત વરઘોડામાં માનવ અધિકારનો ભંગ
Published on: 03rd September, 2026

વરઘોડો કાઢવાની પોલીસ કાર્યવાહી વિવાદિત બની હતી. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને (NHRC) સુનાવણી બાદ જણાવ્યું કે, ધરપકડ સમયે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું નહોતું, જેથી પાયલ ગોટીના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આ માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત સરકારને પીડિતાને રૂ.૭.૫૦ લાખ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે નિયમોનું પાલન ન કરતાં આ નિર્ણય લેવાયો હતો.