જન્માષ્ટમી મેળામાં વગર ટિકિટે રાઈડમાં પ્રવેશ
જન્માષ્ટમી મેળામાં વગર ટિકિટે રાઈડમાં પ્રવેશ
Published on: 06th September, 2026

ભાવનગરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમીના મેળામાં ટિકિટ વગર રાઈડમાં બેસવા મુદ્દે થયેલા હંગામામાં અસામાજિક તત્વોએ આશરે ૫૦,૦૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેના પગલે મેળામાં નાસભાગ મચી ગઈ. ઘોઘારોડ પોલીસ મથકે ૬ શખસો સામે IPCની કલમો અને GP Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.