અમદાવાદ ખીરા કાંડ: 3 વર્ષીય મિસ્ટીના PM રિપોર્ટમાં ચોંકાવનારું કારણ.
અમદાવાદ ખીરા કાંડ: 3 વર્ષીય મિસ્ટીના PM રિપોર્ટમાં ચોંકાવનારું કારણ.
Published on: 16th May, 2026

અમદાવાદના ચાંદખેડામાં 3 વર્ષની મિસ્ટીના 'ખીરા કાંડ'માં PM રિપોર્ટ ચોંકાવનારો છે. બાળકીના મોતનું કારણ 'એસીનેટોબેક્ટર બૌમાની' (Acinetobacter baumannii) નામનો ઘાતક બેક્ટેરિયા છે, જેનાથી ગંભીર સેપ્ટિસેમિયા અને કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યોર થયું. ચાંદખેડા પોલીસ આ પીએમ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં જવાબદારો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.