વિજય માલ્યા ક્યારે ભારત પાછા આવશે તે કહી શકે તેમ નથી, UK છોડવા પર પ્રતિબંધ.
વિજય માલ્યા ક્યારે ભારત પાછા આવશે તે કહી શકે તેમ નથી, UK છોડવા પર પ્રતિબંધ.
Published on: 19th February, 2026

વિજય માલ્યાએ હાઈકોર્ટને જણાવ્યું કે તેઓ ભારત ક્યારે પાછા આવશે તે કહી શકે તેમ નથી, કારણ કે તેમના પર UK છોડવા પર કાયદેસર રીતે પ્રતિબંધ છે. તેમની પાસે સક્રિય પાસપોર્ટ નથી. મની લોન્ડરિંગના કેસોનો સામનો કરી રહ્યા છે. ભાગેડુ જાહેર કરવાની અરજીનો વિરોધ કરી રહ્યા છે.